Talati Practice MCQ Part - 1
‘જસજસયલગા’ બંધારણ ક્યા છંદનું છે ?

શિખરિણી
મંદાક્રાંતા
પૃથ્વી
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું ?

ગાંધીજી
સરદાર
કાકા સાહેબ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘ગોપાળબાપા’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

કુરુક્ષેત્ર
દીપ નિર્વાણ
ઝેર તો પીધા છે જાણી જાણી
સોક્રેટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP