GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ખર્ચ વિનિયોગ ખરડો એટલે શું ?

લેખાનુદાન અનુસારના ખર્ચની મંજૂરી માટેનો ખરડો
પૂરક માંગણીઓના ખર્ચ માટેનો ખરડો
એકત્રિતનિધિમાંથી કરવામાં આવતા ખર્ચની મંજૂરી માટેનો ખરડો
નાણાં ખરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'જીવતો નર ભદ્રા પામે'

પ્રાણથી પ્યારું હોવું.
જીવતે જીવત ભદ્રેશ્વર જવું
માણસે ભદ્રિક થવું ઘટે.
પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP