GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ?

ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે.
ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે.
બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું.
સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
'મિશન ભાગીરથા' કયા રાજ્યનું પીવાના સલામત પાણી માટેનું છે ?

ઉત્તરાખંડ
તેલંગાણા
બિહાર
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP