Talati Practice MCQ Part - 6
મહાન આયુર્વેદાચાર્ય ધન્વંતરી કયા શાસકના દરબારમાં નવ રત્નોમાંથી એક હતા ?

અશોક
સમુદ્રગુપ્ત
સ્કંદગુપ્ત
ચંદ્રગુપ્ત બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘હરિશ્ચંદ્ર’નો સાચો સંધિવિગ્રહ દર્શાવો.

હરિઃ + ચંદ્ર
હરિ + શ્ચંદ્ર
હરિ + ચંદ્ર
હરિસ + ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

રાજા રવિ વર્મા
ગાંધીજી
રવિશંકર રાવળ
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP