GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ભારતીય બંધારણના અનુચ્છેદ 36 થી 51 માં કઈ બાબતો સમાવવામાં આવી છે ?

બંધારણીય ઇલાજોનો અધિકાર
નદીઓના પાણીના વહેંચણીની બાબતો
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત
મૂળભૂત અધિકારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ચર્ચા કરે છે જેમાં નીચેનાં પૈકી કોણ સાચું બોલે છે ?
શ્રેયાઃ ભાસ્કરાચાર્યે “લીલાવતી ગણિત'' નામનો ગ્રંથ લખ્યો તથા સરવાળા અને બાદબાકીનું સંશોધન પણ કર્યું હતું.
યશ : દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા.
માનસી : આર્યભટ્ટને “ગણિતશાસ્રના પિતા” તરીકે ઓળખવામાં આવે છે.
હાર્દ : શૂન્ય (0) ની શોધ ભારતના આર્યભટ્ટે કરી હતી.

હાર્દ અને યશ
યશ અને માનસી
શ્રેયા, માનસી અને હાર્દ
શ્રેયા, યશ અને માનસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP