Talati Practice MCQ Part - 7
ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થળ જણાવો.

માધવપુર
કોલકાતા
નવાદ્વીપ
પાલની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઊંચાઈ 14 મીટર છે તો તેની વક્રવસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય.(π=22/7)

44
88
22
14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ સંદર્ભે ‘નાલંદા એવોર્ડ' કોને આપવામાં આવે છે ?

વિશિષ્ટ યોગદાન આપનાર સ્વૈચ્છિક સંસ્થાને
સમાજના ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિને
સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિને
શ્રેષ્ઠ સાહિત્ય પ્રકાશિત કરનાર સંસ્થાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સહકારી મંડળીઓની સ્થાપના કરવી એ મૂળભૂત અધિકાર છે - આ મુજબની જોગવાઈ કયા સુધારામાં કરવામાં આવી ?

બંધારણીય સુધારો 99
બંધારણીય સુધારો 97
બંધારણીય સુધારો 96
બંધારણીય સુધારો 93

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP