Talati Practice MCQ Part - 4
‘ગુજરાતનો નાથ’ – આ નવલકથા કોની છે ?

ઉમાશંકર જોષી
અરદેશર ખબરદાર
સુન્દરમ્
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રાજ્યપાલની નિમણુક કોણ કરે છે ?

મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'ઉઘાડીબારી’ કોની પ્રસિદ્ધ કૃતિ છે ?

મકરંદ દવે
ચુનીલાલ મડિયા
રસીકલાલ પરીખ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP