Talati Practice MCQ Part - 9
'મહાગુજરાત' ચળવળના મુખ્ય નેતા કોણ હતા ?

અમૃતલાલ યાજ્ઞિક
ઈન્દુલાલ યાજ્ઞિક
છેલભાઈ દવે
હરિહર ખંભોળજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લવ-કુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા ?

વાલ્મીકિ
વિશ્વામિત્ર
માતંગ
વસિષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"જેટ્રોફા" (રતનજ્યોત) નામની વનસ્પતિનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે ?

ડીઝલ
ખાદ્યતેલ
ખાતર
ઔષધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ખુશ્બૂ ગુજરાત કી' શું છે ?

કૃષિ યુનિવર્સીટીએ શોધેલી બાસમતી ચોખાની નવી જાત
ગુજરાતના અણમોલ વારસાને દર્શાવતી એડવર્ટાઈઝીંગ ફિલ્મ
ગુજરાતની જાણિતી ચા
ગુજરાતની યશગાથા અંગેનું માહિતી પુસ્તક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP