Talati Practice MCQ Part - 8
‘કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ?

કૃતજ્ઞ
કૃતધ્ન
ઉપકૃત
પરોપકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકઅમૃત
લોકવાણી
લોકવિચાર મંચ
લોકભારતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?

આકરું-ઉગ્ર
આખું- સમસ્ત
આળ- આબરૂ
આકાંક્ષા - ઈચ્છા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP