GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વિશ્વ વેપાર સંગઠન (WTO)ના માળખાના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

વિશ્વવેપાર સંગઠનનો વહીવટ એ સચિવાલય દ્વારા ચલાવવામાં આવે છે કે જે મંત્રી પરિષદ દ્વારા નિયુક્ત મહાનિયામકના નેતૃત્વમાં ચાલે છે.
બૌધ્ધિક સંપત્તિના હકો એ સામાન્ય પરિષદના વેપાર સંબંધિત પરિપ્રેક્ષ્યમાં આવતા નથી.
વિશ્વ વેપાર સંગઠનના માળખામાં માંત્ર પરિષદ ટોચ પર હોય છે.
સામાન્ય પરિષદ એ વિશ્વ વેપાર સંગઠનમાં વાસ્તવિક કાર્ય કરતું એન્જિન (સાધન) છે કે જે મંત્રી પરિષદના બદલે કાર્ય કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
"ભારતીય નાણાવ્યવસ્થા મુખ્ય સામાજિક ઉદ્દેશો સંતોષકારક મેળવવામાં નિષ્ફળ રહી છે કારણ સરકારને મોટા પ્રમાણમાં અયોગ્ય રીતે / અનુચિત બેંકીગ ક્રેડિટ છે.’’ નીચેના પૈકી કઈ સમિતિનું આ અવલોકન છે ?

નરસિંહમ સમિતિ
વિમલ જાલન સમિતિ
સુખમોય ચક્રવર્તી સમિતિ
રંગરાજન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી સમતૂટ વિશ્લેષણની ધારણાઓ કઈ છે ?
(I) બધા ખર્ચા સ્થિર અને ચલિતમાં વિભાજીત હોય છે.
(II) ઉત્પાદિત એકમો અને વેચેલ એકમો સરખા હોય છે.
(III) સમતૂટ આલેખ ફક્ત એક જ પેદાશની પરિસ્થિતિ દર્શાવે છે.

(II) અને (III)
(I) અને (II)
(I), (II) અને (III)
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અગાઉથી ચૂકવવાના વેરામાં થતી ચૂકની ઘટના માટે નીચેના પૈકી કયું લાગુ પડશે ?
(I) અગાઉથી વેરો ચૂકવવાપાત્ર એસેસી જો તે વેરો ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેણે વ્યાજ ચૂકવવાપાત્ર થશે.
(II) એસેસીએ અગાઉથી વેરો ચૂકવી દીધો હોય પરંતુ તેના દ્વારા અગાઉથી ચૂકવાયેલ વેરો, આકારણી કરેલ વેરા કરતા 90 ટકાથી ઓછો હોય, તો પણ તે ચૂકવવાપાત્ર થશે.

માત્ર (II)
(I) અને (II) બંને નહીં
માત્ર (I)
(I) અને (II) બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જુદા-જુદા અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રને જુદી-જુદી રીતે વ્યાખ્યાયિત કર્યું છે. નીચે આપેલ અર્થશાસ્ત્રીઓ અને તેમની વ્યાખ્યાનો ભાવાર્થના જોડકાઓ છે. તેમાંથી કયું / કયાં જોડકું / જોડકાં સાચાં છે ?
(I) અર્થશાસ્ત્ર એ સંપત્તિનું વિજ્ઞાન છે – માર્શલ
(II) અર્થશાસ્ત્ર એ ભૌતિક કલ્યાણનું વિજ્ઞાન છે – રોબિન્સ
(III) અર્થશાસ્ત્ર એ પસંદગીનું વિજ્ઞાન છે – એડમ સ્મિથ

માત્ર (II)
માત્ર (I)
માત્ર (III)
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
રાજકોષીય નીતિના ભાગ તરીકે, સરકારે ખાદ્યપુરવણી અંદાજપત્ર જાળવી રાખવું જોઈએ કે જેથી અર્થતંત્રને આર્થિક મંદી અને આર્થિક ઉદાસીનતામાંથી બહાર લાવી શકાય. ખાદ્યપુરવણી અંદાજપત્ર બનાવવા...
(I) જાહેર ખર્ચના સ્તરને યથાવત્ રાખીને, પરંતુ કરવેરાનો દર ઘટાડીને અંદાજપત્ર બનાવવું.
(II) કરવેરાનો દર યથાવત્ રાખીને, પરંતુ જાહેર ખર્ચમાં વધારો કરીને અંદાજપત્ર બનાવવું.

માત્ર (I) સાચું છે.
(I) અને (II) ખોટાં છે.
બંને (I) અને (II) સાચાં છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP