GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જો તમારે બે પ્રકલ્પ ધ્યાનમાં લેવાના હોય પ્રકલ્પ x અને y, પ્રકલ્પ x નું ચોખ્ખું વર્તમાન મુલ્ય પ્રકલ્પ y કરતા વધુ છે, પરંતુ પ્રકલ્પ y નો આંતરિક વળતર દર x કરતાં વધુ છે, તો તમે ___ પસંદ કરશો.

પ્રકલ્પ y
અન્ય કોઈ પ્રકલ્પ
પ્રકલ્પ x
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું/કયા કાર્યશીલ મૂડીના નિર્ધારક છે ?

ધંધો અને ઉત્પાદનનીતિનું કદ અને સ્વરૂપ
નફાનું તત્વ
આપેલ તમામ
પેઢીની શાખનીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ઓડીટરે આંતરિક અંકુશનો અભ્યાસ અને મૂલ્યાંકન કરવું જોઈએ કારણ કે –

આંતરિક અંકુશ અંગેનો અભિપ્રાય સ્પષ્ટ કરવા
મિલકતો સલામત છે કે નહીં તે નક્કી કરવા
આંતરિક અંકુશના સુધારાનું સુચન કરવા
ઓડીટ પ્રક્રિયાની રૂપરેખા નક્કી કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
આવકવેરા વિભાગે શ્રી 'ઝેડ'ને અગાઉથી ચૂકવેલ કરનું બમણું રિફંડ મોકલેલ છે. સરકારી ઓડીટરે ___ નું આયોજન કરતી વખતે શોધ્યું હશે.

કામગીરી ઓડિટ
રસીદોનું ઓડિટ
સ્ટોર્સ અને સ્ટોકનું ઓડિટ
ખર્ચનું ઓડિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) વિશે નીચેના વિધાનો ધ્યાન પર લો
I. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ની સ્થાપના 1 જાન્યુઆરી, 1955નાં રોજ કરવામાં આવી હતી અને હાલમાં 190 દેશો વિશ્વ વેપાર સંગઠનના સભ્યો છે.
II. વિશ્વ વ્યાપાર સંગઠન એ ટોકયો રાઉન્ડની ચર્ચાઓ નું પરિણામ છે
ઉપર આપેલા વિધાનોના સંદર્ભમાં નીચેનો કયો વિકલ્પ સાચો છે.

વિધાન (I) ખોટું છે અને વિધાન (II) સાચું છે.
બંને વિધાનો સાચા છે.
વિધાન (I) સાચું છે અને વિધાન (II) ખોટું છે.
બંને વિધાનો ખોટા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિના સંદર્ભમાં નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે ?

ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં ખરીદશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં વેચશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટ વધારશે અને રિવર્સ રેપો રેટ ઘટાડશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપોરેટ ઘટાડશે અને રિવર્સ રેપો રેટ વધારશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP