Talati Practice MCQ Part - 5
જક્ષણી, વૈશાલનો બપોર, સાલ મુબારક જેવી કૃતિઓના રચયિતા કોણ છે ?

જયંતીલાલ ગોહિલ
રામનારાયણ વિ. પાઠક
પુરરાજ જોષી
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
2014 નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને મળ્યો.

શશી કપૂર
પૃથ્વીરાજ કપૂર
રાજ કપૂર
બી.આર. કપૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
આસામમાં આવેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીઓ માટે છે ?

સાબર, વાઘ, કાળિયાર
ગેંડા, જંગલી ભેંસ, હરણ
વાઘ, સફેદ હાથી, દિપડો
હાથી, રીંછ, સૂવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP