Talati Practice MCQ Part - 4
જો એક વર્ગમાં મુકેશનો ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો છે. તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

55
50
54
52

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ઈન્કલાબ જિંદાબાદ'નો નારો કોણે આપ્યો ?

વિર સાવરકર
રામપ્રસાદ બિસ્મિલ
અશફાક ઉલ્લાખાન
ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP