GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ?

ગુણવંત શાહ
સૌરભ શાહ
અંકિત ત્રિવેદી
જય વસાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
અનાજ કઠોળને રાંધતા વધારાનું રાંધેલુ પાણી ફેંકી દેવાથી કયા વિટામીનનો નાશ થાય છે ?

વિટામિન એ (Vitamin - A)
થાયમીન (Thiamine)
આર્યન (Iron)
વિટામિન ડી (vitamin - D)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાતા પારાવાળા ક્લિનીકલ થરમોમીટરનો માપક્રમ સામાન્ય રીતે નીચે પૈકી કયો સાચો છે ?

36.7°C થી 43.7° C
95°C થી 107°C
36°C થી 43°C
35°C થી 42°C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP