Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

ગૌરીશંકર જોશી
સ્વામી આનંદ
સુરેશ દલાલ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સર્વોપરી અદાલત કઈ રીતે ધારાસભ્ય તથા કારોબારી ઉપર અંકુશ મૂકે છે ?

વટહુકમ
અદાલતી સમીક્ષા
ન્યાયાધીશકૃત કાયદો
કાયદાનું શાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
પક્ષાંતર ધારો કયા સ્તરની પંચાયતને લાગુ પડતો નથી ?

જિલ્લા પંચાયત
ગ્રામ પંચાયત
તાલુકા પંચાયત
દરેકને લાગુ પડે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP