Talati Practice MCQ Part - 6
દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડૉ. આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ?

અસમાનતા નિવારણ સભા
અસ્પૃશ્યતા નિવારણ સભા
દલિત ઉદ્ધારક સભા
બહિષ્કૃત હિતકારિણી સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP