ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?

અનુચ્છેદ-310
અનુચ્છેદ-309
અનુચ્છેદ-311
અનુચ્છેદ-312

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના મુખ્યમંત્રી નિયુક્તિ કોણ કરે છે ?

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાષ્ટ્રપતિ
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાજયપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ ચુંટે છે ?

સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો
રાષ્ટ્રપતિ
લોકસભા અને રાજ્યસભાના સભ્યો
નાગરિકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP