દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ? દેવભૂમિ દ્વારકા મોરબી પાટણ કચ્છ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ વેતનપ્રથા કામચોરીના દૂષણને પોષે છે ? કાર્ય અનુસાર સમય આધારિત નિષેધાત્મક વિધેયાત્મક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વધુમાં વધુ કેટલા ટેક્સ ઓડિટ કરી શકે ? 60 30 40 20 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કંપની ઓડિટરને નીચેનામાંથી શું તપાસવાનો અધિકાર છે કંપનીના પડતર અંગેના ચોપડા કાયદાકીય અને આંકડાકીય માહિતી અંગેના ચોપડા આપેલ તમામ કંપનીના હિસાબી ચોપડા અને વાઉચર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
705 745 800730 775 ?750 795 850 ? ની જગ્યાએ કઈ સંખ્યા આવે ?(આ પ્રશ્ન રદ કરેલ છે.) 855 820 એક પણ નહીં 830 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જનની સુરક્ષા યોજના (JYS) અન્વયે કેન્દ્ર સરકાર તરફથી કેટલી સહાય આપવામાં આવે છે ? 100% 50% કોઈ સહાય આપવામાં આવતી નથી. 80% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આવક વેરાના રિફંડ પર આવક વેરાની કલમ 244A મુજબ વ્યાજ આપવામાં આવે છે.આ વ્યાજ દર કેટલા ટકા છે ? 8% 6% 3% 4% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયું વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે ? શ્રેણિક વ્યવસ્થાતંત્ર અવૈધિક વ્યવસ્થાતંત્ર સમિતિ વ્યવસ્થાતંત્ર રૈખિક વ્યવસ્થાતંત્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?