ભારતનો દક્ષિણ પશ્ચિમી દરિયાકાંઠો ___ તરીકે ઓળખાય છે. સહ્યાદ્રિનો દરિયાકાંઠો કોંકણનો દરિયાકાંઠો કોરોમાંડલનો દરિયાકાંઠો આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વાતાવરણમાં પ્રકાશનું પ્રસરણ એ ___ ના લીધે થાય છે. કાર્બન ડાયોક્સાઈડ પાણીની બાષ્પ હિલીયમ ધૂળના કણો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વના સમયપટ્ટા (Time zone) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. સ્થાનિક સમય એ સૂર્ય (સૌર) સમય તરીકે પણ ઓળખાય છે.ii. ગ્રીનવીચ રેખા (મેરીડીયન) પરના તમામ સ્થળોએ બપોર એક સાથે હોય છે.iii. ગ્રીનવીચ સમયપટ્ટો પ્રાઈમ મેરીડીયન અને 15° પશ્ચિમ રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે.iv. સમયપટ્ટાની સરહદો રાજકીય સરહદોની ખાત્રી કરવા માટે ગોઠવેલ નથી. ફક્ત ii અને iii ફક્ત iii અને iv i, ii, iii અને iv ફક્ત i અને ii TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય જાહેર નાણાં બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. ભારતના જાહેર હિસાબમાંથી વિતરણ સંસદના મતદાનને આધીન હોય છે.ii. ભારતનું બંધારણ ભારત માટે તેમજ દરેક રાજ્ય માટે એકત્રિત ફંડની જોગવાઈ કરે છે.iii. અંદાજપત્ર હેઠળના વિનિયોગ અને વિતરણ સંસદ દ્વારા નાણા વિધેયકની જેમ જ મંજૂર કરવામાં આવે છે. ફક્ત ii અને iii i, ii અને iii ફક્ત i અને iii ફક્ત i અને ii TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ (Startup) ગુજરાત પહેલ (initiative) અંતર્ગત આપવામાં આવતી સહાય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. નવપ્રવર્તકને (Innovator) એક વર્ષ માટે પ્રતિમાસ રૂા. 10,000/- નિર્વાહ ભથ્થું ii. માર્ગદર્શક સેવાઓ માટે જે તે સંસ્થાને વાર્ષિક રૂ. 5 લાખ સુધીની સહાય.iii. પહેલ (Innovative) પ્રક્રિયા માટે જરૂરી કાચો માલ/સાધનો અને અન્ય સંલગ્ન ઉપકરણોના ખર્ચ પેટે રૂા. 10 લાખ સુધીની સહાય. ફક્ત i અને ii i, ii અને iii ફક્ત ii અને iii ફક્ત i અને iii TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં નીચેના પૈકી કયો દરિયાકાંઠો ઉત્તર-પૂર્વ ચોમાસાનો વરસાદ મેળવે છે ? કોરોમાંડલનો દરિયાકાંઠો મલબારનો દરિયાકાંઠો ગુજરાતનો દરિયાકાંઠો કોંકણનો દરિયાકાંઠો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક નકશાનો સ્કેલ 1:25000000 છે. તે નકશા પર બે શહેરો 4 સેમી અંતરે છે. તેમની વચ્ચે વાસ્તવિક અંતર કેટલું હશે ? 100 કિમી 1000 કિમી આપેલ પૈકી એક પણ નહીં 10000 કિમી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રથમ 10 અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યસ્થ કેટલો થશે ? આપેલ પૈકી એક પણ નહીં 11 11.5 12 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જયપુરના મહારાજ જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો ‘‘સિધ્ધાંત સમ્રાટ" નામનો ગ્રંથ લખાવ્યો હતો. જ્યોતિષ રાજવહીવટ વ્યાકરણ આયુર્વેદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારતીય સેનાએ નીચેના પૈકી કયા દેશ પાસેથી ન્યુ સિગ સૉર એસોલ્ટ (New Sig Sauer Assault) રાઈફલનો પ્રથમ જથ્થો પ્રાપ્ત કર્યો ? જર્મની રશિયા ફ્રાન્સ આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?