વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી ? રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મોગલ બાદશાહ બાબરે "તુઝુકે બાબરી" નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી હતી ? તુર્કી અરબી ફારસી ઉર્દુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ? મહંમદ ગઝની અને જયચંદ ઔરંગઝેબ અને દારાસિકોહ બાબર અને અફઘાની અહમદશાહ દુરાની અને મરાઠા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિવિધ દેશો સાથેના ભારતના સૈન્ય અભ્યાસ અંગેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો. એકુવેરિન - જાપાન નોમેડિક એલિફન્ટ- મોંગોલિયા મિત્ર શક્તિ - શ્રીલંકા હેન્ડ-ઈન-હેન્ડ - ચીન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર કયું હતું ? હિન્દ ન્યૂઝ ધી ઈન્ડિયા બેંગોલ ગેઝેટ પંજાબ કેસરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે ? ઈશા કથા છંદોગ્ય પ્રશ્ના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અંગ્રેજી શાસન દરમિયાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કયા વાઇસરૉયના સમયમાં કરવામાં આવી ? લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ કેનિંગ લોર્ડ લિટન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ___ ને "પેજ આફ્ટર પેજ ઓફ છીનવી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" (page after page of thinly disguised official whitewash) કહ્યો. સાયમન કમિશન અચીસન કમિશન હંટર કમિશન આપેલ પૈકી કોઇ નહી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતને આપવાના સૂચિત સુધારાનું સ્વરૂપ નક્કી કરવા અરુન્ડલ સમિતિની નિમણૂક કયા વર્ષમાં થઈ હતી ? ઈ.સ. 1908 ઈ.સ. 1907 ઈ.સ. 1906 ઈ.સ. 1905 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"હિંદ છોડો" ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું ? આચાર્ય વિનોબા ભાવે ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ખાન અબ્દુલ ગફારખાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?