ભારતના બંધારણનો કયા અનુચ્છેદ વ્યક્તિને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના હક્કની સુરક્ષા બક્ષે છે ? અનુચ્છેદ 25 અનુચ્છેદ 19 અનુચ્છેદ 21 અનુચ્છેદ 29 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં વન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. ભારતમાં ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલોના મુખ્ય વિસ્તારો પશ્ચિમ ઘાટ, શિલોંગનો ઉચ્ચપ્રદેશ, આંદામાન-નિકોબાર દ્વિપસમુહ અને લક્ષદ્વીપ છે.ii. ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોના મુખ્ય વૃક્ષો ટીક, સાલ, આંબો અને ચંદન છે.iii. ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલો ચોમાસુ વન તરીકે પણ ઓળખાય છે.iv. 1988ની રાષ્ટ્રીય વન નીતિ કુલ ભૌગોલિક વિસ્તારના 33 ટકા વન ક્ષેત્ર / વૃક્ષ હેઠળ હોવા જોઈએ તેવી દરખાસ્ત કરી હતી. ફક્ત i, ii અને iv ફક્ત ii અને iii ફક્ત ii, iii અને iv ફક્ત i, ii અને iii TRUE ANSWER : ? YOUR ANSWER : ?
15 જાન્યુઆરી, 1777 ના દિવસે કયો વાર હશે ? સોમવાર શનિવાર શુક્રવાર બુધવાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સરસ્વતી સાધના યોજના 2019 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. આ યોજના અનુસૂચિત જાતિ વર્ગના તથા 9મા ધોરણમાં અભ્યાસ કરતા માટે છે. ii. શિક્ષણ મંત્રાલય આ કાર્યક્રમની નોડલ એજન્સી છે.iii. આ યોજનાનો ધ્યેય માધ્યમિક અને વરિષ્ઠ માધ્યમિક કક્ષાએ 14 થી 18 વર્ષની વયજૂથની છોકરીઓની પ્રવેશ નોંધણીને પ્રોત્સાહન આપવાનો છે. ફક્ત i આપેલ પૈકી એક પણ નહીં ફક્ત ii અને iii ફક્ત i અને iii TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શ્રીલંકાના નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી ગોટાબાયા રાજપક્સા (Gotabaya Rajapaksa) ___ રાજકીય પક્ષના છે. કટુનાયકા રીપબ્લીકન પાર્ટી શ્રીલંકા ડેમોક્રેટીક ફ્રન્ટ શ્રીલંકા પીપલ્સ ફ્રન્ટ આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પદ્મનાભ કૃત ‘‘કાન્હડદે પ્રબંધ’માં ___ નું વર્ણન છે. મહાભારતના પ્રસંગો કૃષ્ણભક્તિ 16મી સદીના રાજવહીવટ અલાઉદ્દીન ખલજીના લશ્કરે કરેલી ગુજરાત પરની ચઢાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયો ખર્ચ મહેસૂલી ખર્ચ નથી ? સરકારી વિભાગના સામાન્ય કામકાજ માટેનો ખર્ચ માર્ગ બનાવવાનો ખર્ચ સરકારી દેવા પર વ્યાજની ચૂકવણી આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ઈન્દ્રધનુષ 2.0 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. આ મુખ્ય કાર્યક્રમનું લક્ષ્ય બે વર્ષથી નીચેની વયના બાળકો અને સગર્ભા સ્ત્રીઓને રોગપ્રતિરક્ષા આપવાનું છે.ii. આ રસી, રસીથી અટકાવી શકાય તેવા 8 રોગો જેવા કે ડીપ્થેરીયા (ગળાનો રોગ), ઊંટાટિયુ, ધનુર, પોલિઓમેલિટિસ, ક્ષય રોગ, ઓરી, મેનીન્જાઈટીસ અને હીપેટાઈટીસ-B સામે રક્ષણ આપે છે.iii. IMI ની રસીકરણ ઝુંબેશ જાન્યુઆરીથી માર્ચ 2020 દરમ્યાન ચલાવવામાં આવનાર છે જે 20 રાજ્યોમાં આવેલાં 400 જિલ્લાઓને સંપૂર્ણ રસીકરણથી આવરી લેવાનો લક્ષ્યાંક ધરાવે છે. i, ii અને iii ફક્ત i અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી ક્યા રાજ્યનો દાયકાનો વસ્તી વધારાનો દર 2001 થી 2011 દરમ્યાન સૌથી ઊંચો છે ? તમિલનાડુ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ગુજરાત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
___ રાજ્યમાં કલાશાળા ઉપરાંત કલાવંત કારખાનું પણ હતું જેમાં ઉચ્ચ કોટીના ગાયકો-વાદકોને સ્થાન હતું. વડોદરા લીંબડી ભાવનગર કચ્છ TRUE ANSWER : ? YOUR ANSWER : ?