વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ? સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ પહેલો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ? રૂદ્રદમન ચંદ્રગુપ્ત મૌર્ય સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી કયો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો ? અશોક ચંદ્રગુપ્ત મૌર્ય રુદ્રદામા યાસ્તન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત રાજ્યની વિધાનસભા પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઇ હતી ? 1957 1964 1967 1962 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈ.સ. 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ? 182 132 154 168 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ? મહંમદ બેગડો મુઝફ્ફરશાહ બીજો કુતુબુદ્દીન અહમદશાહ નાસુરુદ્દીન અહમદશાહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ? કર્ણદેવ સોલંકી સિદ્ધરાજ સોલંકી ભીમદેવ પ્રથમ કુમારપાળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહેસાણા જિલ્લામાં આવેલ બહુચરાજી કયા પંથકમાં આવેલું છે ? ગઢવાડા ગોઢા ખાખરિયાં ટપ્પા ચુંવાળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સિંધુ સભ્યતાના મહત્ત્વના બંદર લોથલમાંથી નીચેનામાંથી કયા શિલ્પ મળી આવેલા છે ? આપેલ તમામ પક્ષીના મસ્તકવાળી સળી બેઠેલાં વૃષભની આકૃતિ સસલુ અને કૂકડો TRUE ANSWER : ? YOUR ANSWER : ?