મહાન રાજવી હર્ષવર્ધનના સંદર્ભમાં કઈ હકીકતો સાચી છે ? (1) રાજ્યમાં અનેક વિશ્રાંતિગૃહો, કૂવા, તળાવો, વાવનું નિમણિ કરેલ હતું. (2) મહાન કવિ “બાણભટ્ટ” તેઓના દરબારની શોભા હતા. (3) સમ્રાટ હર્ષવર્ધને ત્રણ નાટકો લખેલ હતા. (4) હર્ષવર્ધન પોતાના રાજ્યની તક્ષશિલા વિધયાપીઠને ઘણી મદદ કરતો હતો. 1, 3અને 4 1, 2 અને 4 1, 2 અને 3 2, 3 અને 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Out of anxiety, we just ___ decide anything. will not are not could not shall not TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનાં વાક્યોની સચ્ચાઈ તપાસો. (1) 21મી જૂને કકૅવૃત્ત અને 22મી ડિસેમ્બરના રોજ મકરવૃત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે. (2) 23.5° ઉત્તરને કર્કવૃત્ત, 0° ને વિષુવવૃત્ત અને 23.5° દક્ષિણને મકરવૃત્ત કહે છે. પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં નથી. માત્ર બીજું વાક્ય સાચું છે. પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં છે. માત્ર પ્રથમ વાક્ય સાચું છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કઈ વ્યક્તિ પંચાયતના સભ્ય તરીકે દાખલ થઈ શકતી નથી ? (1)સત્તા ધરાવતી કોર્ટે, અસ્થીર મગજની વ્યક્તિ ઠેરવી હોય. (2) નાદાર જાહેર કરેલ હોય. (3) પંચાયતની પાસેથી લેણી રકમ ભરવામાં નિષ્ફળ ગયેલ હોય. (4) સ્વેચ્છાપૂર્વક વિદેશી રાજ્યની નાગરીકતા મેળવેલ હોય. 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4. માત્ર 1 અને 2 માત્ર 1,2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્લાસ્ટીકના પ્રદૂષણ નિયત્રણ માટે દૂધની કોથળી/બોટલ જમા કરાવનારને વળતર આપવાની યોજના કયા રાજ્ય દ્વારા દાખલ કરવામાં આવી ? કર્ણાટક દિલ્હી ગુજરાત મહારાષ્ટ્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાનસેને ગાયેલા .......... રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાનારીરીએ .......... રાગ ગાઈને કરેલું. ભીમપલાસી, ભૈરવી સારંગ, કલ્યાણ દિપક, મલ્હાર માલકોંસ, ભૈરવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 222 ની જોગવાઈ બાબત માટે કરવામાં આવેલી છે ? રાજ્ય સમકારી ફંડ જિલ્લા વિકાસ ફંડ જિલ્લા સમકારી ફંડ જિલ્લા ગામ ઉત્તેજન ફંડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પછાત જાતિઓ માટેના રાષ્ટ્રીય પંચ (NBC- National Commission for backward classes)ને બંધારણીય દરજ્જો આપવા માટેના બીલને ભારતની રાજ્યસભાએ ક્યારે મંજૂરી આપી ? જૂન, 2018 ઓગસ્ટ, 2018 જુલાઈ, 2018 સપ્ટેમ્બર, 2018 TRUE ANSWER : ? YOUR ANSWER : ?