ભારતમાં પ્રદૂષણને લગતો પ્રથમ ક્યો કાયદો બન્યો ? પાણી અધિનિયમ, 1974 આપેલ પૈકી એક પણ નહીં પર્યાવરણ સુરક્ષા અધિનિયમ, 1986 હવા અધિનિયમ, 1981 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા “ગુજરાતી સાહિત્ય પરિષદ" ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા શું સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે ? બુદ્ધિપ્રકાશ ગુજરાત ગૌરવ શબ્દસૃષ્ટિ પરબ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે. તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર² છે. તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે. તો નળાકારની ઊંચાઈ કેટલી થાય ? 16 4/3 3/4 16/3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) બકુલ ત્રિપાઠી (b) ભોગીલાલ ગાંધી (c) કનૈયાલાલ મુનશી (d) ડાહ્યાભાઈ દેરાસરી (1) ઉપવાસી (2) ઠોઠ નિશાળિયો (3) બુલબુલ (4) ધનશ્યામ a - 3, b - 1, c - 4, d - 2 b - 3, c - 1, a - 2, d - 4 c - 2, d - 1, a - 3, b - 4 d - 3, a - 2, b - 1, c - 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. ઢોલીથી ઢોલ વગાડાય અને લોકોથી નચાય ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘‘આજ લગી હું એમ જાણતી કે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક" એવા ઉદ્ગારો મીરાંએ કોને રાંબોધીને કર્યા ? રઈદાસ ગિરિધર ગોપાલ ભોજરાજ ગોસાંઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નેટવર્કમાં રહેલાં કમ્પ્યૂટરને અજોડ નામ આપવાને શું કહે છે ? ઈન્ટરફેસ પ્રોટોકોલ એડ્રેસ ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ ઈન્ટરચેન્જ પ્રોટોકોલ એડ્રેસ ઈન્ફર્મેશન પ્રોટોકોલ એડ્રેસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ? ગુજરાત સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Fill in the blank :Our annual examinations are held ___ March. in at of on TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમની રચના કયા વર્ષમાં કરવામાં આવી ? 1970 1969 1972 1975 TRUE ANSWER : ? YOUR ANSWER : ?