ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા “ગુજરાતી સાહિત્ય પરિષદ" ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા શું સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે. તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર² છે. તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે. તો નળાકારની ઊંચાઈ કેટલી થાય ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) બકુલ ત્રિપાઠી
(b) ભોગીલાલ ગાંધી
(c) કનૈયાલાલ મુનશી
(d) ડાહ્યાભાઈ દેરાસરી
(1) ઉપવાસી
(2) ઠોઠ નિશાળિયો
(3) બુલબુલ
(4) ધનશ્યામ

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
ઢોલીથી ઢોલ વગાડાય અને લોકોથી નચાય

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?