કમ્પ્યુટરની હાર્ડડિસ્કને શેમાં વિભાજીત કરવામાં આવે છે ? Sections, Sectors Tracks, Clusters Tracks, Sectors Partitions, Clusters TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્ય સરકાર દ્વારા કલેકટરની નિમણૂંક કયા ધારા અંતર્ગત કરવામાં આવે છે ? જમીન મહેસૂલ ધારો - 1873 જમીન મહેસૂલ ધારો - 1891 જમીન મહેસૂલ ધારો - 1883 જમીન મહેસૂલ ધારો - 1879 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Fill in the blank:He has few grey ___ in his beard. hair hairs hare haire TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પરમાણ્વિય ત્રિજ્યા માટે શું સંગત નથી ? કેન્દ્રમાં ઘન વીજભાર વધે તેમ વધે છે. તત્વમાં મુખ્ય કવૉન્ટમ આંક વધે તેમ વધે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય સંવિધાનના આર્ટિકલ-7 મુજબ કઈ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે નહિં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 1 માર્ચ, 1947 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 1 જાન્યુઆરી, 1948 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ધ્વંસ કરવા આવેલ મોગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતાં કરતાં વીરમૃત્યુ વહોર્યુ હતું ? મુળરાજ ઘેવર મહિપાલ ગોહિલ વલ્લભ ભરવાડ હમીરજી ગોહિલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ? ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે. જો મતદાન સમયે 'ટાઈ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકાશે. રાષ્ટ્રપતિ નક્કી કરશે તે જ મહેનતાણું મળશે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીનો સમયપટ કયા નામથી ઓળખાવાયો ? પંડિત યુગ સાહિત્ય યુગ મૂર્ધન્ય યુગ પ્રહરી યુગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઈ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સત્તા કોને આપવામાં આવેલ છે ? કેન્દ્રીય કેબિનેટ લોકસભા રાજ્યસભા રાષ્ટ્રપતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે. તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર² છે. તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે. તો નળાકારની ઊંચાઈ કેટલી થાય ? 4/3 મીટર 16 મીટર 3/4 મીટર 16/3 મીટર TRUE ANSWER : ? YOUR ANSWER : ?