‘માનવીની ભવાઈ' ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે કાળુંનું પાત્ર કોણે ભજવ્યું છે ? અરવિંદ ત્રિવેદી નરેશ કનોડિયા ઉપેન્દ્ર ત્રિવેદી અરવિંદ રાઠોડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘ઉપવાસી' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? પ્રહલાદ પારેખ ભોગીલાલ ગાંધી રાજેન્દ્ર શુક્લ રાવજી પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ? કરસનદાસ મૂળજી ધ્રુવ ભટ્ટ સુજાતા ભટ્ટ કરસનદાસ લુહાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આજ આનંદ મારા અંગમાં ઉપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી - આ ભક્તિસભર રચના કોની છે ? મીરાંબાઈ નરસિંહ મહેતા અખો દયારામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? ભોળાનાથ સારાભાઈ છગનલાલ જોષી ભોગીલાલ પ્રાણવલ્લભ મણિશંકર કીકાણી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ? રમેશ ઓઝા મોરારી બાપુ સીતારામ મહારાજ પંડિત સુખલાલજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'બાથટબમાં માછલી' ના લેખક કોણ છે ? લાભશંકર ઠાકર નિર્મિશ ઠાકર મીનાક્ષી ઠાકર શરદ ઠાકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. ધંધૂકા બામણા મહુવા વડાલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પૃથ્વીચંદ્રચરિત કૃતિની રચના કોણે કરી છે ? માણિક્યચંદ્ર સંગ્રામસિંહ તરુણપ્રભસૂરિ જિનપદ્મસૂરિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?