'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ? સ્વામી સચ્ચિદાનંદ ધૂમકેતુ કનૈયાલાલ મુનશી કાકાસાહેબ કાલેલકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'રાવણનું મિથ્યાભિમાન' - કથાકાવ્યના રચયિતા કોણ છે ? નાનાલાલ શામળ પ્રેમાનંદ ગિરધર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ? ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ અરદેશર ખબરદાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ? સ્નેહી પરમાર હરિન્દ્ર દવે લાલજી બ્રહ્મભટ્ટ કરસનદાસ માણેક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? અરદેશર ખબરદાર નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર કવિ બોટાદકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘આગિયા’ હાઈકુ સંગ્રહના સર્જક કોણ છે ? દલપત પઢિયાર ધીરુ પરીખ કરસનદાસ માણેક દુલેરાય કારાણી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સુભાષિતો, દુહા, મરસિયાં વગેરે ___ તરીકે જાણીતી વિશિષ્ટ બોલીમાં નિરૂપિત થયેલાં છે. ડેહર ડીંડળ છંદુ કેરવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક જ દે ચિનગારી મહાનલ ! એક જ દે ચિનગારી – કાવ્ય પંક્તિ કોની છે ? જટિલ નારાયણ દેસાઈ હસમુખ પાઠક હરિહર ભટ્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ? ગુજરાત વિદ્યાસભા આર્ય સમાજ ભારતીય વિદ્યાભવન ગુજરાતી સાહિત્ય પરિષદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?