પુરાણીના ધંધામાં સફળતા ન મળતા વાર્તાકાર બનનાર શામળ ભટ્ટના ગુરુનું નામ જણાવો. નાના ભટ્ટ રામાનંદ ભાણદાસ દેવીદાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? પીંગળશી ગઢવી દુલા ભાયા કાગ હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો. ઊંચી ડેલી સૂકી ધરતી સૂકું આકાશ મીરાંની રહી મહેક ઉજાસના આંસુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘રેતપંખી‘ નવલકથાના સર્જક કોણ છે ? નવલરામ ત્રિવેદી સુંદરજી બેટાઈ ચં.ચી.મહેતા વર્ષા અડાલજા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ પસંદ કરો. ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો. મકરંદ દવે રમેશ પારેખ નિરંજન ભગત વિનોદ જોશી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ? માણસાઈના દીવા જય સોમનાથ ઝેર તો પીધા છે જાણી જાણી માનવીની ભવાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગઝલના પહેલા શેરને ___ અને છેલ્લા શેરને ___ કહેવાય છે. લબ્ધ, મત્લા નઝમ, લબ્ઝ મત્લા, મકતા પંક્તિ, નઝમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?