નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. ચંદ બરદાઈ-કાવ્યદર્શ ભાસ-ઉરૂભંગ તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ સોમદેવ-કથાસરિતસાગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં" - કોની આત્મકથાના સ્વાનુભવો છે ? અમૃત ઘાયલ મુકુલ કલાર્થી આદિલ મન્સૂરી શેખાદમ આબુવાલા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? રઘુવીર ચૌધરી અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ મધુરાય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ? ઝેર તો પીધાં છે જાણી જાણી વનરાજ ચાવડો ગુજરાતનો નાથ માનવીની ભવાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ? રવિશંકર રાવળ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય શરદચંદ્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ? સુકન્યા ઝવેરી જયંત પાઠક તારક મહેતા મકરંદ દવે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? જયંત ખત્રી પન્નાલાલ પંચોળી મનુભાઈ પંચોળી ક.મા.મુનશી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ? દાનવોને દેવોને સગા-સંબંધીઓને રાજાઓને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ. ની કઈ સદીમાં થઇ ગયા ? ચૌદમી સોળમી પંદરમી બારમી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ? હાજી મહમ્મદ અલ્લારખિયાએ રવિશંકર રાવળ કનૈયાલાલ મુનશી નામદાર આગાખાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?