'એક અપુત્ર માણસનો પ્રબંધ' પાઠના લેખક જણાવો. ભોળાભાઈ પટેલ મગનલાલ પટેલ મોહનલાલ પટેલ પન્નાલાલ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ? રતિલાલ બોરીસાગર નરસિંહરાવ દિવેટીયા જુગતરામ દવે ચંદ્રકાંત બક્ષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ? જ્ઞાનદત્ત જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ શાહ પરિવાર અભ્યંકર બુદ્ધ પરિવાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ? તરસ વાટીકા જલધારા પરબ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘સરનામું’ નવલિકા કોની છે ? દિલીપ રાણપુરા લક્ષ્મીનારાયણ વ્યાસ રાજેશ વ્યાસ મહેશ યાજ્ઞિક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'લીલેરો ઢાળ' કાવ્યસંગ્રહના સર્જક કોણ છે ? પ્રિયકાન્ત મણિયાર રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી જયંત પાઠક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ? મુકુલ ક્લાર્થી વાડીલાલ ડગલી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ પુરુષોત્તમ દેશપાંડે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? યાત્રા પનઘટ નકશાનાં નગર અમૃતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"હિમાલયનો પ્રવાસ" કોના દ્વારા લખાયેલો છે ? તેનસિંગ સ્વામી સચ્ચિદાનંદજી કાકા કાલેલકર ગુણવંત શાહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘જ્ઞાનચક્ર’ના નામથી ગુજરાતીમાં પ્રથમ જ્ઞાનકોશ કોણે તૈયાર કર્યો ? અમૃત કેશવ નાયક રતનજી ફરમજી શેઠના ઈલા આરબ મહેતા દલસુખભાઈ માલવણિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?