બારમી પંચવર્ષીય યોજનામાં ગરીબીમાં કેટલા ટકા ઘટાડાનો અંદાજ રાખવામાં આવ્યો છે ? 8% 10% 12% 6% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સરકારની અંદાજપત્રીય ખાધ અને સરકારે બજારમાંથી મેળવેલ કરજનો સરવાળો એ કયા પ્રકારની ખાધ છે ? રાજકોષીય ખાધ પ્રાથમિક ખાધ અંદાજપત્રીય ખાધ મહેસૂલી ખાધ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જી.એસ.ટી. (GST) ને સરળતાથી સમજી શકાય એ માટે ગુજરાત સરકાર દ્વારા કયું વેબપોર્ટલ વિકસાવવામાં આવેલ છે ? GST સમન્વય GST સર્વિસ GST સાથી GST સહેલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રસ્તાવિત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કુલ જમા રાશિ કેટલી છે ? 400 કરોડ 800 કરોડ 500 કરોડ 300 કરોડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટેના બદલાવની ભલામણ કરનાર સરકાર દ્વારા નિયુક્ત થયેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા ? હસમુખ અઢિયા અરુણ જેટલી પી.વી. રાજારામન શંકર આચાર્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
___ નાણાકીય નીતિનું એક આડકતરું અથવા ગુણાત્મક પગલું છે. અનામત પ્રમાણમાં ફેરફાર બેંક રેટ માર્જિન પદ્ધતિ ઓપન માર્કેટ ઓપરેશન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'નીતિ' આયોગના અધ્યક્ષ ___ છે. અમિત શાહ પ્રણવ મુખર્જી અરવિંદ પનગડીયા નરેન્દ્ર મોદી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મિશ્ર ખેતી એટલે શું ? અનાજ અને કઠોળનું ઉત્પાદન એકસાથે કરવામાં આવે ખેતરમાં અનાજ અને ખેતરની ફરતે ફળોના વૃક્ષોની ખેતી એકસાથે કરવામાં આવે ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિ એકસાથે કરવામાં આવે એક કરતાં વધુ પાક એક સમયે લેવામાં આવે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નાણાકીય તરલતાનું વિનિયમન કરવા માટે રિઝર્વ બેન્ક દ્વારા નીચે પૈકી કયા નીતિગત સાધન/સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ? કેશ રિઝર્વ રેશિયો રિવર્સ રેપો રેટ રેપો અને રિવર્સ રેપોરેટ બંને રેપો રેટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં ફુગાવો ___ નો ઉપયોગ કરી માપવામાં આવે છે. આપેલ બંને કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આપેલ પૈકી એક પણ નહીં હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ (WPI) TRUE ANSWER : ? YOUR ANSWER : ?