સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાતા નથી ? આપેલ એકપણ નહીં આવી કોઈ જોગવાઈ નથી પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં યાદદાસ્તને તાજી કરાવવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-159 કલમ-118 કલમ-112 કલમ-137 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ? આઠ વર્ષ નવ વર્ષ દસ વર્ષ સાત વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ? સાત વર્ષ આઠ વર્ષ નવ વર્ષ દસ વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં પરણેલી સ્ત્રી દ્વારા આત્મહત્યાની કોશિશ સંબંધી અનુમાન કરવામાં આવેલ છે ? કલમ-113-A કલમ-82 કલમ-92 કલમ-112 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં દહેજ મૃત્યુ સંબંધી અનુમાન બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-112 કલમ-113-B કલમ-113-A કલમ-92 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સાક્ષીઓને રજૂ કરવાનો અને તેમની તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-141 કલમ-137 કલમ-135 કલમ-159 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ? સાર્વજનિક દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ અમાન્ય દસ્તાવેજ નકલી દસ્તાવેજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાય છે ? કલમ-143 મુજબ ઊલટ તપાસમાં કલમ-153 મુજબ ઊલટ તપાસમાં કલમ-133 મુજબ ઊલટ તપાસમાં કલમ-163 મુજબ ઊલટ તપાસમાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?