કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ? દસ વર્ષ નવ વર્ષ સાત વર્ષ આઠ વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ? અમાન્ય દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ નકલી દસ્તાવેજ સાર્વજનિક દસ્તાવેજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ? આઠ વર્ષ સાત વર્ષ દસ વર્ષ નવ વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા આ અધિનિયમની કઈ કલમમાં નિષ્ણાતોના અભિપ્રાય અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-141 કલમ-45 કલમ-159 કલમ-137 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં કોણ સાથ આપી શકે તે બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-92 કલમ-112 કલમ-118 કલમ-82 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સૂચક પ્રશ્નો અથવા જવાબલક્ષી પ્રશ્નો અંગે જોગવાઈ છે ? કલમ-118 કલમ-137 કલમ-141 કલમ-159 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોઈ પણ દસ્તાવેજ પુરાતન હોવા માટે કેટલાં વર્ષ જૂનો હોવો જોઈએ ? 20 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 30 વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં લગ્નજીવન દરમિયાન થયેલ જન્મ ઓરસતા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-92 કલમ-72 કલમ-82 કલમ-112 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયની કઈ કલમમાં સરતપાસ અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-92 કલમ-112 કલમ-118 કલમ-137 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સાક્ષીઓને રજૂ કરવાનો અને તેમની તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-135 કલમ-141 કલમ-159 કલમ-137 TRUE ANSWER : ? YOUR ANSWER : ?