ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં પરણેલી સ્ત્રી દ્વારા આત્મહત્યાની કોશિશ સંબંધી અનુમાન કરવામાં આવેલ છે ? કલમ-92 કલમ-112 કલમ-82 કલમ-113-A TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સાક્ષીઓને રજૂ કરવાનો અને તેમની તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-137 કલમ-141 કલમ-135 કલમ-159 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં કોણ સાથ આપી શકે તે બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-112 કલમ-82 કલમ-118 કલમ-92 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં યાદદાસ્તને તાજી કરાવવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-118 કલમ-159 કલમ-137 કલમ-112 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોઈ પણ દસ્તાવેજ પુરાતન હોવા માટે કેટલાં વર્ષ જૂનો હોવો જોઈએ ? 5 વર્ષ 20 વર્ષ 10 વર્ષ 30 વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સૂચક પ્રશ્નો અથવા જવાબલક્ષી પ્રશ્નો અંગે જોગવાઈ છે ? કલમ-141 કલમ-159 કલમ-137 કલમ-118 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ? નકલી દસ્તાવેજ સાર્વજનિક દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ અમાન્ય દસ્તાવેજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ કોણ સાક્ષી આપી શકે ? આવી કોઈ જોગવાઈ નથી તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે આપેલ તમામ આપેલ એકપણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ? નવ વર્ષ સાત વર્ષ દસ વર્ષ આઠ વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?