ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં યાદદાસ્તને તાજી કરાવવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-112 કલમ-159 કલમ-137 કલમ-118 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં લગ્નજીવન દરમિયાન થયેલ જન્મ ઓરસતા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-92 કલમ-82 કલમ-72 કલમ-112 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં કોણ સાથ આપી શકે તે બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-112 કલમ-118 કલમ-92 કલમ-82 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ? આઠ વર્ષ દસ વર્ષ સાત વર્ષ નવ વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જ્યારે સાક્ષી મોઢાથી બોલીને જણાવવા અસમર્થ હોય ત્યારે તે કઈ રીતે સાક્ષી આપી શકે છે ? આપેલ તમામ આપેલ એકપણ નહીં ઇશારા દ્વારા લેખિત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા આ અધિનિયમની કઈ કલમમાં નિષ્ણાતોના અભિપ્રાય અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-45 કલમ-141 કલમ-137 કલમ-159 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સૂચક પ્રશ્નો અથવા જવાબલક્ષી પ્રશ્નો અંગે જોગવાઈ છે ? કલમ-159 કલમ-141 કલમ-137 કલમ-118 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયની કઈ કલમમાં સરતપાસ અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-118 કલમ-137 કલમ-112 કલમ-92 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાય છે ? કલમ-163 મુજબ ઊલટ તપાસમાં કલમ-143 મુજબ ઊલટ તપાસમાં કલમ-153 મુજબ ઊલટ તપાસમાં કલમ-133 મુજબ ઊલટ તપાસમાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?