ગુરુત્વાકર્ષણના નિયમનો શોધક કોણ હતો ? પાબ્લો પિકાસો આર્કીમિડિઝ ન્યુટન આઇન્સ્ટાઇન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ખૂનના ગુનાની સજા કઇ કલમ હેઠળ થાય છે ? બોમ્બે પોલીસ એકટ 302 આઈ. પી. સી. કલમ 302 સી.આર.પી.સી. કલમ 302 ઇન્ડીયન પોલીસ એકટ 302 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળે મોહેં-જો-દડો કયાં આવેલું છે ? કચ્છ રાજસ્થાન પાકિસ્તાન કઝાકિસ્તાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયા સ્થળ જમ્મુ અને કાશ્મીરમાં આવેલ નથી ?(1)શ્રીનગર(2)પઠાણકોટ(3)કારગિલ(4)લેહ માત્ર 2 2, 3, 4 1, 2 માત્ર 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1 થી 200ની વચ્ચે પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે ? 39 169 40 160 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે? પાચનતંત્રની બિમારી મૂત્રપીંડની બિમારી હૃદયની બિમારી ડાયાબીટીસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કરફયુ કઇ કલમ હેઠળ લગાડવામાં આવે છે ? સી.આર.પી.સી. કલમ ૧૪૪ ગુજરાત પોલીસ એકટ ૧૪૪ આઇ.પી.સી. કલમ ૧૪૪ ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ ૧૪૪ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના રાજાઓને તેમના કાળક્રમમાં ગોઠવતાં કયો જવાબ સાચો છે ? 1. ચંદ્રગુપ્ત પહેલો2. ચંદ્રગુપ્ત મોર્ય3. અશોક4. અકબર 2, 3, 1, 4 1, 2, 3, 4 1, 3, 2, 4 1 ,2, 4, 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?