પ્રેસર કુકરમાં રસોઇ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે દબાણ વધતાં ઉત્કલનબિંદુ ઘટે છે. કુકરમાં રસોઇને બહારની હવા લાગતી નથી. દબાણ વધતાં ઉત્કલનબિંદુ વધે છે. કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલબિંદુ ઉપરજાય છે. નીચે જાય છે. કોઇ અસર થતી નથી. કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા ?(1)માધવસિંહ સોલંકી(2)હિતેન્દ્ર દેસાઇ(3) અમરસિંહ ચૌધરી(4) ઘનશ્યામ ઓઝા 2, 4 1, 2, 3, 4 1, 3, 4 1, 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક વર્ગમાં 700 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ? 28 21 55 49 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ટેલીફોનનો શોધક કોણ હતો ? ગ્રેહામ બેલ થોમસ આલ્વા એડિસન લુઈ પાશ્વર મેડમ કયુરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જોડકા અંગે નીચેનામાંથી કયો જવાબ સાચો છે ?(P) કંડલા(Q) ભાવનગર(R) કાકરાપાર(S) વેળાવદર(1) કાળીયાર અભ્યારણ(2) સેન્ટ્રલ સોલ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટ(3) બંદર(4) અણુ વિજમથક P-3, Q-2, R-1, S-4 P-4, Q-2, R-3, S-1 P-3, Q-2, R-4, S-1 P-3, Q-1, R-4, S-2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઇ કયા કાયદામાં કરવામાં આવેલ છે ? ઇન્ડીયન એવીડન્સ એકટ ઇન્ડીયન એરેસ્ટ એકટ આઇ.પી.સી. સી.આર.પી.સી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?