સન 1884-85માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા ભાવસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા શામળસિંહજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે ? LAN MAN WAN આપેલ તમામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.શાશ્વત- સ્થાવર ક્ષણિક હંમેશ માટે કાયમી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આંતરિક-અંકુશમાં ___ નો સમાવેશ થાય છે. આંતરીક ઓડીટ આપેલ પૈકી એકેય નહિ આપેલ બંને આંતરિક તપાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશિષ્ટ આવડત પ્રાપ્ત કરવા કર્મચારીને સૈદ્ધાંતિક અને વ્યવહારું શિક્ષણ આપવું એટલે ___ તાલીમ ભરતી છટણી માહિતી પ્રેષણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં શણ ઉદ્યોગ કયા દેશની મૂડીથી સ્થાપયો હતો ? જર્મની જાપાન ઈંગ્લેન્ડ ચીન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કોના માટે તેમના હિસાબો ઓડિટ કરાવવા ફરજિયાત છે ? કંપની બેંકિંગ કંપની આપેલ તમામ ધાર્મિક સખાવતી ટ્રસ્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યમ (n+1)/2 હોય તો 1 થી 100 સુધીના અવલોકનોનો મધ્યક કેટલો ? 50.5 99.5 100 એક પણ નહી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
CRRમાં વધારો કરવામાં આવે ત્યારે નાણાંના પુરવઠા પર કેવી અસર પડે છે ? નાણાંનો પુરવઠો સ્થિર રહે છે. નાણાંનો પુરવઠો વધે છે. નાણાંનો પુરવઠો ઘટે છે. આપેલ પૈકી કોઈ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?