Sanjiv and Amitabh are both heroes but only the ___ is remembered today. Late Latter Last Later TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ? ચૈતન્ય મહાપ્રભુ દયાનંદ સરસ્વતી શંકરાચાર્ય જ્ઞાનદેવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત સરકાર દ્વારા ચલાવાતી (ઈન્ટરનેટ ઉપર) SWAGAT Online યોજના શું છે ? લોકોને માહિતી આપવી એન.આર.આઈ. લોકોને આકર્ષવા માટેની વેબસાઈટ ફરિયાદો બાબતે મુખ્ય મંત્રી અને લોકો વચ્ચે સીધું ઈન્ટરનેટ થકી જોડાણ બાળકો માટે શૈક્ષણિક વેબસાઈટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
600 રૂપિયાના ભાવે 20 કિલો કેરી ખરીદી, જેમાંથી 2 કિલો કેરી સડી જતાં ફેંકી દીધી. બાકીની કેરી 34 રૂપિયે 1 કિલોના ભાવે વેચી પણ ખરીદનારે 40 રૂપિયા ઓછા આપ્યા, તો કેટલા ટકા નફો અથવા ખોટ ગઈ હશે ? 0.33 % નફો 1.33 % નફો 2% નફો 0.33 % ખોટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ? ભગવદ્ ગીતા શબ્દકોષ ધર્મગ્રંથ નવલકથા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સૌપ્રથમ ગુજરાત સમાચારપત્ર 'મુંબઈ સમાચાર' ક્યારે શરૂ કરાયું હતું ? 1930 1845 1950 1822 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કમલ પાસે બે સ્કૂટર હતાં. તેણે બંને સ્કૂટર રૂ. 12,000 લેખે વેચ્યાં. એક સ્કૂટર પર 20 ટકા નફો થયો અને બીજા સ્કૂટર ૫૨ 20% લેખે ખોટ ગઈ. બંને સ્કૂટરના વેચાણ પર તેને થયેલ ચોખ્ખો નફો કે ચોખ્ખુ નુકસાન કેટલું ? રૂ. 1,000 નફો નહીં નફો નહીં નુકસાન રૂ. 2,500 ખોટ રૂ. 1,000 ખોટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?