બાયોલોજી (Biology)
વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ?

બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે.
પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે.
કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.
સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આપેલ કયું વિધાન નામાધિકરણ સાથે અસંગત છે ?

એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી.
સજીવોને નિયમોને અનુસરીને નામ આપવામાં આવતું નથી.
બધા જ સજીવોનું નામાધિકરણ કરવા સુધીનો અભ્યાસ શક્ય ના પણ હોય.
વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવનાં બે વૈજ્ઞાનિક નામ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન વર્ગીકરણ સાથે અસંગત છે ?

પ્રથમ કક્ષાએ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ - વહેંચણી કરવામાં આવે છે.
તમામ નિયમોને અનુસરીને નામ આપવામાં આવે છે.
તે કેટલાક સરવાળાથી નિરીક્ષણ કરી શકાય તેવાં લક્ષણો પર આધારિત હોય છે.
તેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડભરેલી વર્ગ-વ્યવસ્થા હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP