ભારતનું બંધારણ (Constitution Of India) 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી તે 'રાજ્ય પુનર્રચના પંચ'ના અધ્યક્ષ કોણ હતા ? મોરારજી દેસાઈ ફઝલઅલી લાલ બહાદુર શાસ્ત્રી યશવંતરાવ ચૌહાણ મોરારજી દેસાઈ ફઝલઅલી લાલ બહાદુર શાસ્ત્રી યશવંતરાવ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'જન ગણ મન' રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને 'તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે ___ તરીકે પ્રસિદ્ધ કરેલ. વંદે માતરમ્ આમાર સોનાર બંગલા ભારત ભાગ્યવિધાતા જન ગણ મન વંદે માતરમ્ આમાર સોનાર બંગલા ભારત ભાગ્યવિધાતા જન ગણ મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કલમ - 32(1) મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે ? સંસદને સર્વોચ્ચ ન્યાયાલયને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને સંસદને સર્વોચ્ચ ન્યાયાલયને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે ? પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે. સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે. રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે. લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે. પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે. સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે. રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે. લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કલમ - 356નો ઉપયોગ 1959માં કયા રાજ્યમાં થયો હતો ? કેરળ જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ મુંબઈ કેરળ જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP