ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
મુખ્યમંત્રી
વિધાનસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે.

રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
આપેલ ત્રણેયને
સુપ્રીમ કોર્ટના જજને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949
આપેલ તમામ
નગર આયોજન અને વિકાસ ધારો - 1978
ગુજરાત મહાનગરપાલિકા ધારો - 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP