ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે. રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી આપેલ ત્રણેયને સુપ્રીમ કોર્ટના જજને રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી આપેલ ત્રણેયને સુપ્રીમ કોર્ટના જજને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. રાજ્યસભા આપેલ પૈકી એક પણ નહીં લોકસભા વિધાનસભા રાજ્યસભા આપેલ પૈકી એક પણ નહીં લોકસભા વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઈ પણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? આપેલ માંથી એક પણ નહીં સ્પીકર ચેરમેન આપેલ બંને આપેલ માંથી એક પણ નહીં સ્પીકર ચેરમેન આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ? મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949 આપેલ તમામ નગર આયોજન અને વિકાસ ધારો - 1978 ગુજરાત મહાનગરપાલિકા ધારો - 1963 મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949 આપેલ તમામ નગર આયોજન અને વિકાસ ધારો - 1978 ગુજરાત મહાનગરપાલિકા ધારો - 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP