ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ?

ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે
તાંત્રિક શિક્ષણ આપવા માટે
પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે
ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરા રાજ્ય સંગીતનું આશ્રયદાતા રાજ્ય હતું. નીચે દર્શાવેલ કલાકારો પૈકી વડોદરા રાજ્ય દ્વારા કોને આશ્રય મળેલ ન હતો ?

ઉસ્તાદ ઈન્યિત હુસેનખાન
ઉસ્તાદ ફૈયઝખાન
પંડિત વિષ્ણુ નારાયણ
ઉસ્તાદ મૌલાબક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભારતમાં મહિલાઓ માટેનું પ્રથમ ગુજરાતી ભાષામાં સામાયિક 'સ્ત્રી બોધ' પારસી અને હિન્દુ સુધારાવાદીઓ દ્વારા કયા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવેલ હતું ?

1861
1832
1857
1865

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP