સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો ફાળવાયેલી છે ? બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ? મૂળરાજ બીજો અજયપાલ કુમારપાલ ભીમદેવ બીજો મૂળરાજ બીજો અજયપાલ કુમારપાલ ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ? કુમારપાલ સિધ્ધરાજ જયસિંહ અજયપાલ ત્રિભુવનપાલ કુમારપાલ સિધ્ધરાજ જયસિંહ અજયપાલ ત્રિભુવનપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલચુરિ સંવત ઈ.સ.ના કયા વર્ષમાં શરૂ થયું હતું ? ઈ.સ.49 ઈ.સ.56 ઈ.સ.156 ઈ.સ.249 ઈ.સ.49 ઈ.સ.56 ઈ.સ.156 ઈ.સ.249 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ? શૈવ જૈન બૌદ્ધ વૈષ્ણવ શૈવ જૈન બૌદ્ધ વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP