GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સાધનોની અછતના કારણ અંગે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. મનુષ્યની બધી જ જરૂરિયાતો ક્યારેય સંતોષાઈ શકતી નથી.
II. માનવતાને સાધન ઉપયોગના સંદર્ભમાં ત્યારે કોઈ પસંદગી કરવાની રહેશે નહીં.
III. નવા સાધનો શોધવાની જરૂર નથી.
IV. સાધનોની માત્રા કયારેય વધારી શકાતી નથી.

II અને III
ફક્ત I
ફક્ત IV
I, II અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ વિષે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે પણ કળા નથી.
II. અર્થશાસ્ત્ર કળા છે પણ વિજ્ઞાન નથી.
III. અર્થશાસ્ત્ર સંપૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે.
IV. અર્થશાસ્ત્ર ભૌતિક શાસ્ત્રની જેમ પૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે.

III અને IV
I, II અને IV
ફક્ત IV
ફક્ત III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ગિફન વસ્તુઓ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા નથી ? નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. ગિફન વસ્તુઓની માંગ રેખા ધન ઢાળની હોય છે.
II. ગિફન વસ્તુઓ એવી હલકી વસ્તુઓ છે, જે માંગના નિયમનો ભંગ કરે છે.
III. ગિફન વસ્તુઓ સટ્ટાકીય વસ્તુઓ છે.
IV. બધી હલકી વસ્તુઓ ગિફન વસ્તુઓ છે.

I અને III
II અને IV
I અને II
III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જો ગ્રાહકોની આવકમાં વધારો થવાને કારણે કેરીની માંગ વધી જાય તો એવું કહી શકાય કે...

માંગ રેખા ડાબી તરફ ગતિ કરશે
માંગ રેખા પર ઉપરની તરફ ગતિ થશે
માંગ રેખા જમણી તરફ ગતિ કરશે
માંગ રેખા પર નીચેની તરફ ગતિ થશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પુરવઠાની મુલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ?

જો ઉત્પાદન માટે જરૂરી સાધન સરળતાથી મળી રહે તો પુરવઠા મૂલ્ય અનપેક્ષ હશે.
ટકાઉ વસ્તુઓની સરખામણીમાં નાશવંત વસ્તુઓ નો પુરવઠો વધારે મૂલ્ય સાપેક્ષ હોય છે.
જો ઉત્પાદન વધારવાના કારણે ઉત્પાદન ખર્ચમાં ધરખમ વધારો થાય તો પુરવઠાની મૂલ્યસાપેક્ષતા ઓછી હશે.
જો નિયોજકો ઉત્પાદન વધારવાનું જોખમ ખેડવા તૈયાર હશે તો પુરવઠાની મૂલ્યસાપેક્ષતા ઓછી હશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP