GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 શ્રવણ બેલગોલાના ગોમટેશ્વર બાહુબલિની પ્રતિમા જેવી બાહુબલિની પ્રતિમા ___ ખાતે પણ આવેલી છે. તિરુવનંતપુરમ કારકલ ગુન્ટૂર ભૂવનેશ્વર તિરુવનંતપુરમ કારકલ ગુન્ટૂર ભૂવનેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?i. રાજસ્થાની ચિત્રકલાનું મૂળ સ્ત્રોત પશ્ચિમ ભારતની લઘુચિત્ર શૈલીમાં રહેલું છે. ii. રાજસ્થાની ચિત્રકલામાં ભારતીય ભીતચિત્રોની પરંપરા રહેલી છે.iii. પહાડી ચિત્રકલાના વિકાસમાં મુઘલ ચિત્રકલાનો પણ ફાળો છે. ફક્ત i અને ii i, ii અને iii ફક્ત i અને iii ફક્ત ii અને iii ફક્ત i અને ii i, ii અને iii ફક્ત i અને iii ફક્ત ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 જયપુરના મહારાજ જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો ‘‘સિધ્ધાંત સમ્રાટ" નામનો ગ્રંથ લખાવ્યો હતો. રાજવહીવટ વ્યાકરણ આયુર્વેદ જ્યોતિષ રાજવહીવટ વ્યાકરણ આયુર્વેદ જ્યોતિષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 “મારે શ્યામરંગ સમીપે ન જાવું” - કયા કવિની પંક્તિઓ છે ? દયારામ વલ્લભ મેવાડો શામળ મીરાંબાઈ દયારામ વલ્લભ મેવાડો શામળ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમાં નીચેના પૈકી કયા જૈન કવિની આત્મવિશ્વાસને પ્રેરતી આ કાવ્ય પંક્તિઓ છે ? “અબ હમ અમર ભયે ન મરેંગે'' જયવંતસૂરિ ઋષભદાસ સમયસુંદર આનંદધન જયવંતસૂરિ ઋષભદાસ સમયસુંદર આનંદધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP