GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 શ્રવણ બેલગોલાના ગોમટેશ્વર બાહુબલિની પ્રતિમા જેવી બાહુબલિની પ્રતિમા ___ ખાતે પણ આવેલી છે. તિરુવનંતપુરમ ભૂવનેશ્વર કારકલ ગુન્ટૂર તિરુવનંતપુરમ ભૂવનેશ્વર કારકલ ગુન્ટૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?i. રાજસ્થાની ચિત્રકલાનું મૂળ સ્ત્રોત પશ્ચિમ ભારતની લઘુચિત્ર શૈલીમાં રહેલું છે. ii. રાજસ્થાની ચિત્રકલામાં ભારતીય ભીતચિત્રોની પરંપરા રહેલી છે.iii. પહાડી ચિત્રકલાના વિકાસમાં મુઘલ ચિત્રકલાનો પણ ફાળો છે. ફક્ત i અને iii ફક્ત ii અને iii i, ii અને iii ફક્ત i અને ii ફક્ત i અને iii ફક્ત ii અને iii i, ii અને iii ફક્ત i અને ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 જયપુરના મહારાજ જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો ‘‘સિધ્ધાંત સમ્રાટ" નામનો ગ્રંથ લખાવ્યો હતો. જ્યોતિષ વ્યાકરણ રાજવહીવટ આયુર્વેદ જ્યોતિષ વ્યાકરણ રાજવહીવટ આયુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 “મારે શ્યામરંગ સમીપે ન જાવું” - કયા કવિની પંક્તિઓ છે ? દયારામ શામળ વલ્લભ મેવાડો મીરાંબાઈ દયારામ શામળ વલ્લભ મેવાડો મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમાં નીચેના પૈકી કયા જૈન કવિની આત્મવિશ્વાસને પ્રેરતી આ કાવ્ય પંક્તિઓ છે ? “અબ હમ અમર ભયે ન મરેંગે'' જયવંતસૂરિ ઋષભદાસ આનંદધન સમયસુંદર જયવંતસૂરિ ઋષભદાસ આનંદધન સમયસુંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP