Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
નીચેની કઈ જમીનમાં પ્રાણવાયુનું પ્રમાણ ઓછુ છે, જ્યારે અંગારવાયુનું પ્રમાણ વધારે હોય છે ?

આલ્કલાઈન (બેઝીક)
ક્ષારીય (Saline)
રેતાળ (એરીડ)
પાણી ભરાયેલ જમીન (Water logged)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
‘તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

ધ્રુવ ભટ્ટ
ગુણવંત શાહ
રઘુવીર ચૌધરી
કાકા સાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP