GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એએસીની કુલ ગ્રોસ આવકમાંથી કલમ-80C હેઠળ વધુમાં વધુ રૂ.___ની કપાત બાદ મળે છે. 1,50,000 2,50,000 2,00,000 1,00,000 1,50,000 2,50,000 2,00,000 1,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” આ વિધાન કોનું છે ? શ્યામ સાધુ મણિલાલ દ્વિવેદી મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ શ્યામ સાધુ મણિલાલ દ્વિવેદી મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 વર્ષ 2005માં એક યંત્ર રૂ. 25,000/–ની કિંમતે ખરીદવામાં આવ્યું હોય અને તેના પર 4% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવામાં આવે છે. તા. 31-12-17માં આવું જ યંત્ર ખરીદવામાં આવે તો રૂ. 1,00,000/- ચૂકવવા પડે તેમ છે. તો પુનઃસ્થાપના કિંમત મુજબ પા.સ. માં કઈ કિંમતે દર્શાવવામાં આવશે ? રૂ. 13,000/- રૂ. 25,000/- રૂ. 12,000/- રૂ. 1,00,000/- રૂ. 13,000/- રૂ. 25,000/- રૂ. 12,000/- રૂ. 1,00,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઇક્વિટી પરના વેપારનો મુખ્ય હેતુ ક્યો છે ? નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડર્સને વધુ વ્યાજ ચૂકવવા વધુ નફો કમાવવાનો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો ઓછા વ્યાજે નાણાં મેળવી ઇક્વિટી શેરહોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડર્સને વધુ વ્યાજ ચૂકવવા વધુ નફો કમાવવાનો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો ઓછા વ્યાજે નાણાં મેળવી ઇક્વિટી શેરહોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ખરેખર થયેલ કુલ વેચાણ અને સમતૂટ બિંદુએ થયેલ વેચાણ વચ્ચેના તફાવતને ___ કહેવામાં આવે છે. નફા-જથ્થાનો ગુણોત્તર ચાવીરૂપ પરિબળ આર્થિક વરદી જથ્થો સલામતી ગાળો નફા-જથ્થાનો ગુણોત્તર ચાવીરૂપ પરિબળ આર્થિક વરદી જથ્થો સલામતી ગાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP