GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
અમુક સંજોગોમાં બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) ની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ઉભી થાય છે. આ અંગે કઈ બાબત સત્ય નથી ?

રાષ્ટ્રપતિ બંધારણમાં સુધારા બાબતનું વિધેયક પરત મોકલે ત્યારે
કોઈ એક વિધેયકને બીજુ ગૃહ નામંજૂર કરે ત્યારે
એક ગૃહે મંજુર કરેલ વિધેયક બીજા ગૃહને મળે તે તારીખથી છ મહિના કરતાં વધુ સમય સુધી તે ગૃહમાં પસાર થયા વિના પડ્યું રહે ત્યારે
એક ગૃહે કોઈ વિધેયક પસાર કરીને બીજા ગૃહને મોકલી આપ્યા પછી તે વિધેયકમાં કરવાના સુધારા વિશે ગૃહો છેવટે સહમત ન થાય ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટીકલ -23
આર્ટીકલ -24
આર્ટીકલ -27
આર્ટીકલ -29

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતના વર્તમાન સોલિસીટર જનરલનું નામ જણાવો.

અશોક દેસાઈ
ગોપાલ સુબ્રમણ્યમ
તુષાર મહેતા
હરીશ સાલ્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP