Gujarat Police Constable Practice MCQ
ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ?

ચંપારણ સત્યાગ્રહ
દાંડી યાત્રા
સ્વદેશી મુવમેન્ટ
ભારત છોડો આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસહિતા મુજબ નીચેનામાંથી કઇ સત્ય હકીકત છે ?

કોઈ કંપનીની માનહાની થઇ શકે નહી
કોઇ મંડળીની માનહાનિ થઇ શકે નહીં
મૃત વ્યકિતની માનહાની થતી નથી.
કેટલાક સંજોગોમાં મૃત વ્યકિતની માનહાનીનો ગુનો બને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP