Gujarat Police Constable Practice MCQ Part - 4
મહાત્મા ગાંધીજીની જન્મજયંતીને ક્યા પ્રચલિત નામથી ઓળખવામાં આવે છે ?

ગાંધી બારસ
રેંટિયા બારસ
મહાત્મા બારસ
ખાદી બારસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
‘ધરતીના ચિત્રકાર’ તરીકે કોણ જાણીતા હતા ?

વાસુદેવ સ્માર્ત
કાન્તિભાઈ પરમાર
ખોડીદાસ પરમાર
છગનભાઈ જાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC 1860 મુજબ બદનક્ષીના ગુના અંગે ક્યું વિધાન સાચું નથી ?

સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો
બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે.
બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે.
મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP