ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી આનંદ
સ્વામી સહજાનંદ
સ્વામી રામતીર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ?

દક્ષેશ ઠાકર
ત્રિભુવનદાસ લુહાર
ઈશ્વર પેટલીકર
આઈ. કે. વીજળીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ?

કનૈયાલાલ મુનશી
જ્યોતીન્દ્ર દવે
ચંદ્રકાંત બક્ષી
પુરુરાજ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'રેતીની રોટલી' નામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે ?

વિનોદ ભટ્ટ
ગગનવિહારી મહેતા
મધુસૂદન પારેખ
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP