ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બ.ક.ઠાકોર - સેહની ચીનુભાઈ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોશી - વાસુકિ મણિશંકર ભટ્ટ - કાન્ત બ.ક.ઠાકોર - સેહની ચીનુભાઈ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોશી - વાસુકિ મણિશંકર ભટ્ટ - કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? પિંગળશી ગઢવી હેમુદાન ગઢવી દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી પિંગળશી ગઢવી હેમુદાન ગઢવી દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ? ભગવાનદાસ પટેલ ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ જાદવ રમણ સોની ભગવાનદાસ પટેલ ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ જાદવ રમણ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? દ્રોપદી અકૂપાર લવલી પાનહાઉસ કર્ણલોક દ્રોપદી અકૂપાર લવલી પાનહાઉસ કર્ણલોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ ભાસ-ઉરૂભંગ ચંદ બરદાઈ-કાવ્યદર્શ સોમદેવ-કથાસરિતસાગર તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ ભાસ-ઉરૂભંગ ચંદ બરદાઈ-કાવ્યદર્શ સોમદેવ-કથાસરિતસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP