ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ
મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત
ઉમાશંકર જોષી - વાસુકી
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ?

ચુનીલાલ મડિયા
ગુલાબદાસ બ્રોકર
ભૂપતભાઈ વડોદરિયા
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP