ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ? નરસિંહરાવ દિવેટીયા મણિલાલ દ્વિવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા નરસિંહરાવ દિવેટીયા મણિલાલ દ્વિવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જ્ઞાનચક્ર’ના નામથી ગુજરાતીમાં પ્રથમ જ્ઞાનકોશ કોણે તૈયાર કર્યો ? દલસુખભાઈ માલવણિયા ઈલા આરબ મહેતા અમૃત કેશવ નાયક રતનજી ફરમજી શેઠના દલસુખભાઈ માલવણિયા ઈલા આરબ મહેતા અમૃત કેશવ નાયક રતનજી ફરમજી શેઠના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ? ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ નારાયણભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ નારાયણભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ? વર્મ મંથન અનાસક્તિયોગ મંગળપ્રભાત ખરી કેળવણી વર્મ મંથન અનાસક્તિયોગ મંગળપ્રભાત ખરી કેળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાં, ખડિંગ, ત્વ કાવ્યસંગ્રહ કોના છે ? રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ રમેશ પારેખ ચિનુ મોદી રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ રમેશ પારેખ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP