ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ?

ધીરુભાઈ ઠાકર
દુલેરાય કારાણી
નિરંજન ભગત
કાન્તિ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ડિમલાઈટ, ત્રીજો પુરુષ કોના એકાંકી સંગ્રહ છે ?

બકુલ ત્રિપાઠી
જોસેફ મેકવાન
ચંદ્રકાન્ત બક્ષી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP