ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?

રણજિતરામ વાવાભાઇ
ગાંધીજી
કનૈયાલાલ મુનશી
રણજીતસિંહ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ?

કેખુશરૂ કાબરાજીને
રણછોડભાઈ ઉદયરામને
અમૃત કેશવ નાયકને
બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ?

મંગલ પ્રભાત
અનાશક્તિયોગ
હિન્દ સ્વરાજ
સત્યના પ્રયોગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP