ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નસીરુદ્દીન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ?

સલ્તનત યુગ
સોલંકી યુગ
બલબન યુગ
ખીલજી યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ?

ચાવડા વંશ
વાઘેલા વંશ
મૈત્રક વંશ
સોલંકી વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP