ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

જામ રણજીતસિંહ
કૃષ્ણકુમારસિંહ
સયાજીરાવ-ત્રીજા
ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રથમ કાઠિયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી ?

જામ રણજીતસિંહ
વલ્લભભાઈ પટેલ
મહાત્મા ગાંધી
વિઠ્ઠલભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ?

મણિશંકર કીકાણી
મણિલાલ ત્રિવેદી
નવલરામ
મનસુખરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ?

ગાંધીજીના નોઆખલીના દિવસોને
ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને
ગાંધીજીના બાળપણને
ગાંધીજીના આફ્રિકાવાસને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP