ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ? ચૌરીચોરા ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ચૌરીચોરા ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમ સ્થાપ્યો હતો ? શિવાનંદ કોચરબ સાબરમતી સન્યાસ શિવાનંદ કોચરબ સાબરમતી સન્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ? ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ લોકભારતી વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ લોકભારતી વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર' નું બિરૂદ પ્રાપ્ત થયું હતું ? બારડોલીનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ધરાસણાનો સત્યાગ્રહ બારડોલીનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ધરાસણાનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કરેલ દાંડીયાત્રાએ સત્યાગ્રહ શાના માટે હતો ? બારડોલી સત્યાગ્રહ વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP