ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોરાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ નર્મદા જામનગર અમદાવાદ કચ્છ નર્મદા જામનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ? સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ? ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ? ભીમદેવના વનરાજ ચાવડાના સિધ્ધરાજ જયસિંહના મૂળરાજ સોલંકીના ભીમદેવના વનરાજ ચાવડાના સિધ્ધરાજ જયસિંહના મૂળરાજ સોલંકીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યકાલીન ભારતમાં "મુહમ્મદાબાદ" તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું ? અમદાવાદ પાટણ ચાંપાનેર કચ્છ અમદાવાદ પાટણ ચાંપાનેર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP