ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ?

સરદાર વલ્લભભાઈ પટેલ
મહાદેવભાઈ દેસાઈ
ગાંધીજી
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ?

ભીમદેવના
વનરાજ ચાવડાના
સિધ્ધરાજ જયસિંહના
મૂળરાજ સોલંકીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP